fbpx
Monday, October 7, 2024

ગુરુજી કેમ તારે સ્વર્ગમાં નથી જવું?

એક દિવસ બકાના ઘરે
ગુરુજી પ્રવચન આપવા આવ્યા
ગુરુજી : કોને કોને સ્વર્ગમાં જવું છે?
બકાની પત્ની અને બકાની સાસુએ
હાથ ઉપર કર્યો.
ગુરુજી : કેમ તારે સ્વર્ગમાં નથી જવું?
બકો : આ બન્ને જતી રહેશે
પછી બધે સ્વર્ગ જ છે ને!!!

બકાનો અકસ્માત થયો
ડોક્ટર : ટાંકા લેવા પડશે!
બકો : કેટલા રૂપિયા થશે..?
ડોક્ટર : 3000
બકો : નવરીના…ટાંકા લેવાના છે!
ભરતકામ નથી કરવાનું….

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles