fbpx
Monday, October 7, 2024

લોકો અક્કલથી કામ લે તો શુ થાય ? 😅😝😂😜🤣🤪

દિનેશે રમેશને : તુ લવ મેરેજ કરીશ કે
એરેંજ મેરેજ ?

રમેશ : મને તો આ પ્રશ્ન પર જ
હસવું આવે છે, આ તો
એ જ રીતે છે કે કોઈ પૂછે કે
તુ આત્મહત્યા કરીશ કે
તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.
😅😝😂😜🤣🤪

દિનેશે : બતાવ રમેશ,
લોકો અક્કલથી કામ લે તો શુ થાય ?

રમેશ : તો તેમણે છૂટાછેડા નહી લેવા પડે.

દિનેશે : અને વધુ બુધ્ધિથી કામ કરે તો ?

રમેશ : તો લગ્ન કરવાનો વારો જ ન આવે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles