fbpx
Sunday, October 6, 2024

હું મરી જાઉં તો દુખી ન થતા… 😅😝😂😜🤣🤪

એક ભાઈએ જયોતિષને ફોન કર્યો.
.
જયોતિષ..: બોલો ભાઈ તમને શું નડે છે…?
.
.
ભાઈ..: દીવ થી આવતા
.
ઉના નુ ચેકપોસ્ટ નડે છે…😡🥃
જ્યોતિષે કામ બંધ કરી દીધુ…
😅😝😂😜🤣🤪

હું મરી જાઉં તો દુખી ન થતા…
સીધા ઉપર આવતા રહેજો,

આપણે પીપળાના ઝાડ પાસે
બેસીને બધાને બીવડાવીશું !!
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles