fbpx
Monday, October 7, 2024

કાગડાએ કહ્યું : લગ્ન વિના જીવનમાં આટલી કાંઉ કાંઉ છે,…

પત્નીથી કંટાળેલો પતિ એક દિવસ પંડિતજી
પાસે પહોંચ્યો.
પતિ : પંડિતજી, એક વાત કહો.
આ જન્મો જન્મના સાથ વાળી વાત સાચી છે.
પંડિતજી : સો ટકા સાચી.
પતિ : એટલે આગળના જીવનમાં પણ
મને આ જ પત્ની મળશે.
પંડિતજી : ચોક્કસ.
પતિ : હે ભગવાન!
પછી તો નદીમાં કુદવાનો પણ કોઈ ફાયદો નથી.
😅😝😂😜😅😝😂😜

કોયલે કાગડાને પૂછ્યું : તેં હજી
લગ્ન કેમ નથી કર્યા?
કાગડાએ કહ્યું : લગ્ન વિના
જીવનમાં આટલી કાંઉ કાંઉ છે,
તો હું લગ્ન કરીશ,
તો ખબર નહીં કેવી હાલત થશે?
😅😝😂😜😅😝😂😜

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles