fbpx
Monday, October 7, 2024

મહિલા પોતાના 2 બાળકોને સાવ એકલા મૂકી સગા સસરા સાથે ભાગી, સમાજમાં ઈજ્જતના ધજાગરા, પતિએ ભર્યું એવું પગલું… 

દરેક પરિવારને પોતાની ઈચ્છા તને માન સમાન ખૂબ જ વધારે વાહલું હોય છે. ઈજ્જત અને માનસનમાં ને લીધે સમાજની અંદર પોતાની આગવી છાપ ઊભી થતી હોય છે અને પરિવારના મોભીઓ પરિવારના અન્ય નાના-મોટા સભ્યોને સલાહ સૂચન આપતા હોય છે અને ક્યારે પણ ખોટું કામકાજ ન કરવું જોઈએ. તેમજ સમાજની અંદર ઈજ્જત જતી રહે તેવા કરવાથી હંમેશા દૂર રહેવું જોઈએ.

પરંતુ કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે અને કોઈપણ વ્યક્તિની સાથે જો પ્રેમ થઈ જાય તો, તે કોઈ પણ હજી સુધી જઈ શકે છે. આ પ્રકારનો જ એક કિસ્સો પાર્સલ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીંયા ગુર્થોલ ગામની અંદર કુંદનસિંહ નામનો વ્યક્તિ પોતાના પરિવાર સાથે રહે છે અને પરિવારની અંદર તેની પત્ની અને તેના બાળકો તેમજ પતિની સાથે સુખી લગ્નજીવન જીવતા હતા

આ સાથે જ પતિ-પત્ની સાથે તેના માતા પિતા પણ સાથે રહેતા હતા. કુંદન સિંહ ના લગ્ન જે મહિનાની સાથે થયા હતા ત્યારથી જ ઘરની અંદર કુંદન સિંહના પિતાનો વ્યવહાર ખૂબ જ વધારે બદલાઈ ગયો હતો. તેઓ એકદમ સ્મશાન બેસી રહેતા હતા અને ઘરની અને દીકરાની વહુના પગથિયા પડતાની સાથે જ હંમેશા હસતા ખેલતા અને તેની સાથે ખૂબ જ વધારે લાડ પ્રેમથી રહેવા લાગ્યા હતા

કુંદનસી એ આ તમામ ઘટનાઓ પોતાના નજરની સામે જોઈ હતી અને લાગ્યું હતું કે, કદાચ તેમના પિતા અને કુંદન સિંહની પત્નીની સાથે વધારે તાલમેલ હોવાના કારણે પરિવારની અંદર ખૂબ જ ખુશીનો માહોલ સર્જાતો હતો. તું એક દિવસ શંકા હકીકતમાં પરિવર્તન પામી હતી અને તેને કબૂલ કરવી પણ ખૂબ જ વધારે મુશ્કેલ બની ગઈ હતી.

વાત જાણે એમ છે કે, કુંદન સિંહ ની પત્નીને બે બાળકો હોવા છતાં પણ તેને પોતાના પ્રેમની અંદર પાગલ બનીને સસરા પણ કુંદન સિંહની પત્નીને ખૂબ જ પ્રેમ કરતા હતાં. સસરા વહુનું આ ઈલુ ઇલુ ઘણા વર્ષોથી ચાલતું હતું અને પરિવારના સૌ કોઈ લોકો આ ઘટનાથી અજાણ હતા. જ્યારે ઘરની અંદર કોઈ ના હોય ત્યારે એકાંત પણ માણતા હતા. જ્યારે કુંદન સિંહ ને આ ઘટના વિશે જાણકારી મળી હતી કે, પોતાની જ પત્નીને તેના પિતા સાથે પ્રેમ સંબંધ છે. ઘણી બધી વખત સાથે રહે છે અને પત્નીને પણ પતિએ ઠપકો આપ્યો હતો

પરંતુ કુંદન સિંહને તેના પિતાએ ધમકી આપીને જણાવ્યું હતું કે જો તું કોઈ વ્યક્તિને કહીશ તો તને શાંતિ મારી નાખવામાં આવશે અને કુંદન સિંહ પોતાના ઘરની અંદર ચાલતા આ પ્રકારના ઝઘડાને કારણે ખૂબ જ વધારે દુઃખી રહેતો હતો અને સાવ ચુપચાપ સહન કરતો હતો. તેમજ હતાશ રહેતો હતો. અને વિચારવા લાગ્યો હતો કે આ પરિસ્થિતિમાંથી હવે તે કેવી રીતે બહાર નીકળી શકશે

દેવામાં એક દિવસ તેની પત્ની અને એમના પિતા ઘરેથી ભાગી નીકળ્યા હતા અને આ ઘટનાની જાણકારી આખા ગામની અંદર વાયુ ફેલાઈ ગઈ હતી. કુંદન સિંહ ની ગામના લોકો મજાક કરવા લાગ્યા હતા અને તેના ધજાગરા થાય અને વેણ વચનો સાંભળવા પડે તેવો વારો આવ્યો હતો. કુંદનસિંહ અને તેમની માતાને સમાજની અંદર સૌ કોઈ લોકોની સામે નીચું જોવાનો વારો આવ્યો હતો સાથે કુંદન સિંહ ની પત્ની અને કુંદન સિંહ ના પિતાએ ન કરવાનું કામ કરી નાખ્યું હતું.

આ વાતને લઈન કુંદન સિહેે પોલીસની અંદર ફરિયાદ પણ દાખલ કરાવી હતી અને પોલીસની કાર્યવાહી શરૂ થાય તે પહેલા કુંદન સિહે ઝેરી દવાના દીકરા ખાઈને હાથમાં હત્યા કરી નાખી હતી અને સમાજના લોકોની ટીકા ટીપાણીઓ સહન કરી શકતો નહોતો તેને કારણે પોતાનો જીવ ટૂંકાવી નાખ્યો હતો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles