fbpx
Monday, October 7, 2024

તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જ નોકરી પર કેમ રાખો છો?

કર્મચારી: સર,
તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જ
નોકરી પર કેમ રાખો છો?
સાહેબ: કારણ કે,
તેમને અપમાન સહન કરવાની
આદત હોય છે…અને તેમને
ઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.

શેઠાણી : તે ફ્રિઝ સાફ કર્યું?

નોકરાણી : હા મેડમ,
અને ફ્રિઝમાં પડેલો આઇસક્રીમ
સૌથી સ્વાદિષ્ટ હતો.

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles