fbpx
Monday, October 7, 2024

ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?

લલ્લુએ પોલીસસ્ટેશને જઈને ફરિયાદ કરીઃ ચોર મારા ઘરમાં ટી.વી. સિવાય બધું જ ચોરી ગયા…
પોલીસઃ પણ એવું કેવી રીતે બને ? ચોર ટી.વી. કેમ છોડતા ગયા ?
લલ્લુઃ ટી.વી. તો હું જોતો હતો ને !!!

મગનઃ બધા હવે મને ભગવાન માને છે.
છગનઃ તને કેવી રીતે ખબર પડી ?

મગનઃ કાલે હું બગીચામાં ગયો તો ત્યાં બેઠેલા બધા બોલી 

ઊઠ્યાઃ ઓ ભગવાન તું પાછો આવ્યો !

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles