fbpx
Thursday, September 19, 2024

પિતાને પૂછ્યુ પપ્પા, વરરાજા અને નવવધુ એકબીજાનો હાથ કેમ મિલાવી રહ્યા છે?

લગ્નમાં પંડિતજીએ
વરરાજાનો હાથ નવવધુના હાથમાં આપી દીધો.
એક બાળક આ જોઈ રહ્યો હતો.
તેણે પિતાને પૂછ્યુ : પપ્પા,
વરરાજા અને નવવધુ એકબીજાનો
હાથ કેમ મિલાવી રહ્યા છે?
પિતાએ જવાબ આપ્યો : દીકરા,
પહેલવાન અખાડામાં
ઉતરતા પહેલા હાથ જરુર મિલાવે છે!!

લગ્ન પહેલા છોકરાએ
પૂછ્યુ : મારી કમાણીમાં
ગુજારો કરી લઈશ?
છોકરી : હું તો કરી લઈશ પરંતુ
તમારુ શું થશે?

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles